કોરોનાવાઇરસનો ભોગ બન્યા, સ્વસ્થ થયા બાદ પ્લાસમાનું દાન કરનારા ભારતીય પત્રકારની સફર
![Mrugank Patel](https://images.sbs.com.au/dims4/default/3065b3d/2147483647/strip/true/crop/720x405+0+79/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fdrupal%2Fyourlanguage%2Fpublic%2Fpodcast_images%2F1_7.jpeg&imwidth=1280)
Source: Mrugank Patel
અખબારના ન્યૂઝ એડિટર મૃગાંક પટેલ પત્રકાર તરીકેની ફરજ બજાવતી વખતે કોરોનાવાઇરસનો ભોગ બન્યા અને લગભગ 40 દિવસ સુધી આ જીવલેણ રોગ સામે લડત બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા. અને હવે, તેમણે અન્ય દર્દીઓની મદદ માટે પોતાના પ્લાસમાનું પણ દાન કર્યું. સમગ્ર સફર મૃગાંકે SBS Gujarati સાથે વહેંચી હતી.
Share